♦ (હાઇકોર્ટની અમર્યાદ સત્તા) :
ફોજદારી પ્રક્રિયા કલમ ૧૨૫ ની જોગવાઈમાં ઉચ્ચ ન્યાયાલયની અમર્યાદ સત્તા લાગુ કરી શકાય ખરી.
પત્નિ દ્વારા ભરણપોષણની માગણી, રાજુ વિ. રેખા તથા અન્યો (બોમ્બે)
પતિ પત્નિ વચ્ચેનાં વિવિધ પ્રકારનાં કાયદાકીય પ્રક્રિયાઓ ચાલતી હોય છે. બધી જ કોર્ટોમાં એવું ઠરાવાય છે કે પત્નિ વ્યાજબી અને યોગ્ય કારણ વગર પતિથી અલગ રહે છે. દિવાની અદાલતમાં તારણો પણ પત્નિ વિરૂધ્ધ કરવામાં આવે છે. તેવું લગ્ન વિષયક કેસોમાં બને છે. પક્ષકારોનાં છૂટાછેડાને મંજુરી આપવામાં આવેલ પત્નિઓ ભરણપોષણની માગણી કરેલ એનો અર્થ એવો નથી કે જે પત્નિ પતિનો ત્યાગ કરે છે અને પતિ છૂટાછેડાનાં કેસમાં આ બાબતે સફળ થાય છે. એટલે તેણીએ ત્યાગ કરેલ છે તે કારણ હોય છે. જે કારણે પત્નિ ભરણપોષણ મેળવવા ગેરલાયક ઠરેલ હોય તે તરત જ છૂટાછેડાં મળ્યા પછી ભરણ પોષણ મેળવવા લાયકાત કેવી રીતે મેળવી લે છે વળી અદાલતને પોતાની અમર્યાદ સત્તાનો ઉપયોગ કરી કેસની પ્રોસેસીંગ રદ્દ કરવાનો ઉત્તમ નમૂનો.
♦ પીટીશન નું સ્થળાંતર :
અંજુ ગર્ગ V/s સશી ભૂષણ ગર્ગ(P&H) 2014 (1) RCR (Civil) 75 i 2013 (3) Law Herald 2591 Supreme (P&H) 686.
અરજીનું સ્થાનાંતર: પતિએ નિર્દયતા, ઘાતકીપણાના કારણસર ચંદીગઢ ખાતે છૂટાછેડાની અરજી કરેલ. પત્નિ માનસા (પંજાબ) ખાતે રહે છે. પત્નિ જો સદર પિટીશને માનસા ખાતે રહે છે. પત્નિ જો સદર પિટીશને માનસા ખાતે ટ્રાન્સર્ફ કરવા અરજી કરેલ જેની દાદ માં એવું જણાવેલ કે અરજદાર ગૃહિણી હોય આવકના સાધનોના હોવાના કારણે ચંદીગઢ ખાતે કોર્ડ કાર્યવાહી માં હાજર રહી શકે નહિં. ચંદીગઢ ખાતેની પતિની પીટીશન માંની નિર્દયતા તથા ઘાતકીપણાના કારણોનો ઉલ્લેખ તથા તેમાં રહેલ સાક્ષી પુરાવાને જોતાં ચંદીગઢ કોર્ટે એવું તારણ કાઢેલ કે અરજીને સ્થાનાંતર નો હુકમ કરી શકાય નહિં તે યોગ્ય છે. અરજી ડિસમીસ કરેલ. સીઆરપીસી કલમ ૨૪ મુજબ હિંદુ લગ્ન ધારો ક.૧૩.
* પતિના લગભગ દરેક સંબંધવાળા કે સગાઓને વીંટવાના તથા પ્ર કરવાની મનોવૃત્તિ મોટા પ્રમાણમાં વિકસતી જાય છે. જેમાં ખોટા અને અતિશયોક્તિ યુકત આક્ષેપો જ હોય
8.
પરમજીત કોર વિ. પંજાબ રાજ્ય 2011 (5) (R.C.R.) 686 2010 Supreme (P&H) 2200 2010 (4) has Law Herald (P&H) 2677
પતિના સગાઓએ દહેજ ની માગણી કરી હોય તેવો પ્રસંગ થયો જ નથી.
પતિ તથા તેના સગાઓ વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી ચાલુ છે. એવો કોઈ પ્રસંગ આવ્યો જ નહોતો કે પતિ કે તેના સગાઓએ દહેજ ની માંગણી કરેલ હોય. તેમના ઉપરનાં આક્ષેપો સદંતર અસ્પષ્ટ, ગોળગોળ અને સામાન્ય પ્રકારનાં અને જો કોઈ ચીજ વસ્તુઓ કે માગણીઓ લગ્ન વખતે અપાઈ હોય કે માંગી હોય તેવી વસ્તુઓ, ભેટ સોગાદો, લેવાય કે સગાઈ હોય તો તે દહેજ ની વ્યાખ્યામાં આવતું નથી. નારાજ થયેલ કે સંબંધ તોડી નાખેલ પત્નિ અને તેના સગાઓની એવી મનોવૃતિ થઈ જાય છે કે ગમે તેવા ખોટા અને અયોગ્ય આક્ષેપ કરીને તેમને લગ્ન વિષયક કેસોમાં સપડાવી દેવામાં આવે. આ બધાં રદ્દ કરવા પાત્ર છે. આવા કેસને લગતી દરેક કેસ કાર્યવાદીને રદ્દ કરવામાં આવે છે. (Sec. 482 Cr.P.C. 1973, Sec. 406, 498 A IPC; Arms Act Sec.25)
• સુરજ રાણી વિ. પંજાબ રાજ્ય તથા અને(P&H) 2011(5) RCR (Cr) 539, 2010 Supreme (P&H) 1829 2010(3) has Merald (P&H) 2461.
પજવણી, પૈસા ઉચાપત, દહેજની ચીજ વસ્તુઓ રફે દફે કરવાની તથા માર મારવાનો આરોપ પતિ, સાસુ, સસરા, દીયર, નણંદ, નણદોયા વગેરે એમ સંપૂર્ણ કુટુંબને આક્ષેપોમાં લપેટી લેવામાં આવેલ; પીટીશનર માસી ઉપર એવો આરોપ છે કે તેણે એવા ફરીયાદીને એવા મેણાં મારતી કે અમારા દિકરાને કાળી છોકરી પરણાવીને મોટી ભૂલ કરેલ છે. પરંતુ ફરીયાદીએ અરજદારને દહેજનો સામાન સોંપ્યાનો કે દહેજની માંગણી કર્યા બાબતે કોઈ આક્ષેપ કરેલ નથી. અરજદારને ફકત એટલા માટે સંડોવવામાં આવી હતી કે તેણી ફરીયાદીનાં સસરાપક્ષ ની હિતેચ્છુ છે.
હાલના અરજદાર વિરુધ્ધની એફ.આઇ.આર તથા તેને લગતી દરેક ફોજદારી કાર્યવાહી ને રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો. (Section 482 of Cr.P.C. 1973 and Sec. 498A, 406 of the IPC.)