× WhatsApp

WhatsApp Channel Join કરો

⚖️ Law Sahitya પર
નવીન કાયદા • ચુકાદા • કાનૂની અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

👉 Join WhatsApp Channel

✅ Free • ❌ No Spam

“મંદિરનો ખજાનો ભગવાનનો છે, બેંકોને બચાવવા માટે વાપરી શકાય નહીં” – સુપ્રીમ કોર્ટનો કડક ચુકાદો

નવી દિલ્લી | ૮ ડિસેમ્બર ૨૦૨૫
સુપ્રીમ કોર્ટે કહ્યું – મંદિરના દાનનો દરેક પૈસો ભગવાનનો છે, તેને કો-ઓપરેટિવ બેંકોને “સપોર્ટ” આપવા માટે વાપરી શકાય નહીં. કેરળના થિરુનેલ્લી મંદિરના ડિપોઝિટને પાછા આપવાના કેરળ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યો. CJI સુર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું – “આ પૈસા મંદિરના હિત માટે જ વાપરાવવો જોઈએ.”

સુપ્રીમ કોર્ટે ૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કેરળના કેટલાક કો-ઓપરેટિવ બેંકોની અપીલો રદ કરી દીધી અને કહ્યું કે મંદિરના ખર્ચ અને દાનનો ખજાનો ભગવાનની મિલકત છે, તેને નબળી બેંકોને બચાવવા માટે વાપરી શકાય નહીં. આ ચુકાદો કેરળ હાઈકોર્ટના તે આદેશને મજબૂત કરે છે જેમાં થિરુનેલ્લી મંદિર દેવસ્વમને તેમના ફિક્સ્ડ ડિપોઝિટ પાછા કરવા કહેવામાં આવ્યા હતા.


“મંદિરનો ખજાનો ભગવાનનો છે, બેંકોને બચાવવા માટે વાપરી શકાય નહીં” – સુપ્રીમ કોર્ટનો કડક ચુકાદો
સુપ્રીમ કોર્ટ

કેસની પૃષ્ઠભૂમિ

  • કેરળના વાયનાડ જિલ્લાના થિરુનેલ્લી મંદિર (દક્ષિણ કાશી તરીકે પણ ઓળખાય છે) દેવસ્વમે કો-ઓપરેટિવ બેંકોમાં આ રકમ ફિક્સ ડિપોઝિટ પેટે રાખ્યા હતા
  • મેચ્યુરિટી પછી પણ બેંકોએ પૈસા આપવાનો ઈનકાર કર્યો – કારણ કે બેંકો નબળી ફનાન્સીયલ સ્થિતિમાં  હતી
  • દેવસ્વમે કેરળ કો-ઓપરેટીવે હાઈકોર્ટમાં અરજી કરી – HCએ 5 બેંકોને 2 મહિનામાં પૈસા આપવા આદેશ આપ્યો.
  • બેંકોએ (મનંથાવાડી કો-ઓપરેટિવ અર્બન સોસાયટી, થિરુનેલ્લી સર્વિસ કો-ઓપરેટિવ બેંક વગેરે) સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

“મંદિરનો પૈસો ભગવાનનો છે. તેને બચાવવો, રક્ષણ કરવો અને મંદિરના હિત માટે જ વાપરવો જોઈએ. તે કો-ઓપરેટિવ બેંકની આવક કે અસ્તિત્વનું સાધન બની શકે નહીં.”

– CJI સુર્યકાંત

  • કોર્ટે કહ્યું: “આ પૈસા નબળી બેંકોને બચાવવા માટે નથી. તેને નેશનલાઇઝ્ડ બેંકમાં રાખો જ્યાં વધુ સુરક્ષા અને વ્યાજ મળે.”
  • CJIએ પૂછ્યું: “મંદિરના પૈસા બેંકને બચાવવા માટે વાપરવા છે? તમારી સમસ્યા તો તમારી છે, જો ગ્રાહકો આકર્ષિત ન કરી શકો.”
  • અપીલો રદ કરી, પણ બેંકોને હાઈકોર્ટમાં ટાઈમ એક્સટેન્શન માટે જવાની પરવાનગી આપી

ચુકાદાનો અર્થ અને અસર

  • મંદિરોના ફંડ્સને ભગવાનની મિલકત તરીકે સુરક્ષિત રાખવાનો મજબૂત સંદેશ
  • કો-ઓપરેટિવ બેંકો મંદિરના પૈસા પર આધાર ન રાખી શકે – તેમને વધુ ક્રેડિબિલિટી બનાવવી પડશે
  • ભવિષ્યમાં આવા કેસોમાં મંદિરોને તેમના ફંડ્સ પાછા મેળવવામાં સરળતા મળશે
  • કેરળમાં 5 બેંકોને 2 મહિનામાં પૈસા વાપસ કરવા પડશે (એક્સટેન્શન મળે તો વધુ સમય)
મંદિરનો ખજાનો ભગવાનનો છે, તેને બેંકોના નુકસાનને બચાવવા માટે વાપરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ધર્મસ્થાનોના અધિકારોને મજબૂત કરે છે અને નબળી બેંકોને જવાબદાર બનાવે છે.

કાયદા વિષયો

⚖️
ન્યાયતંત્ર અને પ્રક્રિયા
🌳
પર્યાવરણ અને કૃષિ કાયદાઓ
🏠
મિલકત સંબંધિત કાયદાઓ
🏥
આરોગ્ય અને તબીબી કાયદાઓ
👩‍⚖️
મહિલા અને બાળ કાયદા
👪
પરિવાર અને લગ્ન કાયદા
👮‍♂️
ફોજદારી કાયદા
📂
અન્ય કાયદા
📘
શૈક્ષણિક કાયદા
🔷
દરિયાઈ કાયદા & મેરિટાઇમ હક્કો
🧑‍🏭
શ્રમ અને રોજગાર કાયદા
🧾
કર અને નાણાકીય કાયદા
🛂
ઇમિગ્રેશન કાયદા
🏭
ઉદ્યોગ કાયદા
⛏️
ઊર્જા અને ખનન કાયદા
📚
PDF લાઇબ્રેરી
🏘️
ગ્રામ પંચાયત કાયદા
🛡️
ગ્રાહક સુરક્ષા કાયદા
🗳️
ચૂંટણી સંબંધિત કાયદા
📐
જમીન રેકર્ડ & રેવન્યુ કાયદા
🚨
જાહેર સલામતી કાયદાઓ
🏛️
ટ્રસ્ટ કાયદાઓ
🚗
ટ્રાફિક અને પરિવહન કાયદા
👥
નાગરિક/વ્યક્તિગત કાયદા
🏦
નાણાંકીય અને બેન્કિંગ કાયદા
📑
પુરાવા અને પ્રક્રિયા કાયદા
🚓
પોલીસ સ્ટેશન કાયદા
📜
બંધારણ
©️
બૌદ્ધિક સંપત્તિ કાયદા
📜
ભારતીય કરાર અધિનિયમ 1872
⚖️
ભ્રષ્ટાચાર નિવારણ કાયદા
🎭
મનોરંજન અને મીડિયા કાયદા
🤝
માનવ અધિકાર કાયદા
💻
ટેક/સાયબર કાયદા
🛡️
રક્ષા અને લશ્કરી અધિનિયમો
🔐
રાષ્ટ્રીય સુરક્ષા કાયદા
🔬
વિજ્ઞાન અને સંશોધન કાયદા
🧾
વીમા કાયદા
💼
વ્યાપાર કાયદાઓ
🏙️
શહેરી વિકાસ અને નગર પાલિકા કાયદા
🗂️
સરકારી રેકોર્ડ દૈસ્તાવેજ કાયદો
🗂️
હેબિયસ કોર્પસ
📘
Judgment
📰
LAW NEWS

WhatsApp Channel

⚖️ ભારતના કાયદાની વિશ્વસનીય માહિતી હવે સીધી WhatsApp પર
📌 નવીન કાયદા • 📌 ન્યાયિક ચુકાદા • 📌 કાયદાકીય અપડેટ

🗣️ ગુજરાતી | हिंदी | English

✅ Free • ✅ Official Updates • ❌ No Spam

🛡️ વીમા ક્લેમ સેટલમેન્ટ

✔️ તમામ પ્રકારના Insurance Claim માટે
✔️ ઝડપી અને વિશ્વસનીય માર્ગદર્શન
✔️ દસ્તાવેજથી લઇ settlement સુધી સહાય

⭐ Trusted Consultant • ✔️ Professional Support